ભાજપા રાષ્ટ્રીય કાર્યાલય દિલ્હી ખાતે થોડા દિવસ અગાઉ ભાજપ બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા અને મીડિયા વિભાગની બેઠક રાષ્ટ્રીય આઈ ટી અને સોશિયલ મીડિયા કન્વીનર ર્ડો. કે. લક્ષ્મણજી, અમિત માલવિયાજી, મીડિયા કન્વીનર અને સાંસદ અનિલ બલુની, રાષ્ટ્રીય મોરચા કન્વીનર રાહુલ નાગરજી, મીડિયા કન્વીનર અજયજી સહિતના આગેવાનોની ઉપસ્થિતમાં યોજાઇ હતી,

જેમાં દેશના દરેક રાજ્યના બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગુજરાત બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા કન્વીનર કેતન બ્રહ્મભટ્ટ અને સુખદેવભાઈ ડાભીએ પણ હાજરી આપી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!