વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સીમ વિસ્તારમાં રહી અને ખેત મજૂરી કામ કરતા એક આદિવાસી પરિવારની 14 વર્ષીય સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ વડોદરા જીલ્લાના વતની અને હાલ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સીમમાં રહી ખેત મજુરી કરતા આદીવાસી પરિવારની 14 વર્ષીય સગીર દીકરી પીન્કી જોરુઉદારભાઈ રાઠવાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસે મૃતક સગીરાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી સગીરાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF

error: Content is protected !!