વાંકાનેર ખાતે વિજ્યાદશમી(દશેરા)ની પરંપરાગત ઉજવણી કરાઇ, રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન વિધિ યોજાઈ….
મહારાણા કેશરીદેવસિંહ ઝાલાની અધ્યક્ષતામાં વિદ્યાર્થી સન્માન સમારોહ તથા શસ્ત્ર પૂજન વિધિ યોજાઈ…. વાંકાનેર ખાતે ગઇકાલે દશેરા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેરના મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના…