Month: November 2022

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને વાંકાનેર બાર એસોસિયેશન દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ….

વાંકાનેર બાર એસોસિયેશન દ્વારા આજરોજ કોર્ટ બિલ્ડિંગ ખાતે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વકિલો…

ઝુલતા પુલ દુર્ઘટના અનુસંધાને વાંકાનેર શહેર ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે…

દાઉદી વોરા યંગ ગ્રુપ દ્વારા દર્દીઓ માટે લોહીની ઘટ પુરી કરવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન…. વાંકાનેર શહેર ખાતે આજરોજ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના દર્દીઓને લોહિની ઘટ પુરી કરવા માટે દાઉદી…

વાંકાનેર : મોરબી દુર્ઘટનામાં યતીમ બનેલ બાળકોની જવાબદારી શહીદ સૈયદ પરવેઝએહમદ યતીમખાનું ઉપાડશે….

વાંકાનેર શહેર નજીક લિંબાળા ગામ ખાતે તાજેતરમાં જ બનેલ શહિદ સૈયદ પરવેઝએહમદ યતીમખાના દ્વારા મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનામાં યતીમ બનેલા મુસ્લિમ બાળકોની જવાબદારી સંભાળવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ…

error: Content is protected !!