મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને વાંકાનેર બાર એસોસિયેશન દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ….
વાંકાનેર બાર એસોસિયેશન દ્વારા આજરોજ કોર્ટ બિલ્ડિંગ ખાતે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વકિલો…