વાંકાનેર તાલુકાના વાંકીયા ગામની સીમમાં રહી અને ખેતમજૂરી કામ કરતા એક પરપ્રાંતિય શ્રમિક પરિવારની સગીર વયની દીકરીને વાડીએ જેરી જનાવર કરડી જતા મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વાંકીયા ગામની સીમમાં આવેલ અલીભાઈ મામદભાઈ બાદીની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની પરિવારની રકિનાબેન કાલરીયા ભંગડા (ઉ.વ. 14) નામની કિશોરીને વાડીએ સાપ કરડી જતા ઝેરી અસર થતા તેનું મોત થયું હતું. જેથી આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!