વાંકાનેર શહેરના રામકૃષ્ણ નગર (નવાપરા) ખાતે રહેતા જીવણભાઈ ગાડાવાળા (રેકડા વાળા) તરીકે ઓળખાતા જીવણભાઈ ખીમાભાઇ જાંબુકીયાનું તારીખ : 26/10/2023ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેથી સદગતનું બેસણું આગામી તા. 02/11/2023, ગુરૂવારના રોજ સવારે 9:30 થી 12:00 સુધી તેમના નિવાસ સ્થાને રાખેલ છે….

પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના…

લી.

જીતુભાઈ જીવણભાઈ
મો. 9712352542

શૈલેષભાઈ જીવણભાઈ
મો. 9879898074

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!