વાંકાનેર તાલુકાના રંગપર ગામ ખાતે રહેતા એક યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રંગપર ગામ ખાતે રહેતા અને છુટક મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા મહેશ નાગજીભાઈ ગાંગીયા (ઉ.વ. ૨૦) નામના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I

error: Content is protected !!