વાંકાનેર તાલુકાના રંગપર-સમઢયાળા-રાતડીયા-ગુંદાખડા સહિતના ગામોને આજ સવારથી જ નર્મદા પાણી મળતું થયુ, જ્યારે સતાપર ગામને આજે સાંજ સુધીમાં પાણી મળશે, મહિકા જીલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના સદસ્ય નવઘણભાઈ મેઘાણીની પાણી પુરવઠા મંત્રીને રજૂઆત બાદ તમામ ગામોને હવેથી નર્મદાનું પાણી મળશે….

મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય નવઘણ મેઘાણી દ્વારા પોતાના વિસ્તારના ગામોને નર્મદાના પાણી મળે તે માટે ગત તા.27/05/20221ના રોજ ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત આજે સફળ થતા આ વિસ્તારના રંગપર-સમઢયાળા-રાતડીયા-ગુંદાખડા સહિતના ગામોને આજે સવારથી જ નર્મદાના નીર મળવાના શરૂ થઈ ગયું છે. જ્યારે સતાપર ગામને આજે સાંજથી જ નર્મદા પાણી મળી જશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

error: Content is protected !!