વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના ભાણેજ અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય મુશર્રફઅલી અલ્તાફઅલી સૈયદનું ગઇકાલે સવાર અવસાન થયેલ છે જેઓ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા..

હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતની શ્રધ્ધાંજલિ-ટેલિફોનીક શોક સભા આવતી કાલ, શુક્રવારે સાંજના 4 થી 6 કલાકે રાખેલ છે…

સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા (મીર સાહેબ) (પુર્વ ધારાસભ્ય-વાંકાનેર)
મો. 9898427486

સૈયદ મોહંમદજાવેદ પીરઝાદા (ધારાસભ્ય-વાંકાનેર)
મો. 9825092647

સૈયદ ઈરફાન પીરઝાદા
(પુર્વ ચેરમેન-APMC વાંકાનેર)
મો‌. 9825092955

સૈયદ મોઈન પીરઝાદા
(એસ.એમ.પી. ગ્રુપ-વાંકાનેર)
મો. 9979286786

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr

 

error: Content is protected !!