વાંકાનેર તાલુકાના ૬૧ ગામોની ચુંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે જેમાં વાંકાનેર તાલુકાના દિઘલીયા, જાલસીકા-વસુંધરા, જેપુર ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થયાં છે..

ઉમેદવારોને મળેલા મતો

ગામ : દીઘલીયા

વિજેતા :  રસીદાબેન રસુલભાઈ ખોરજીયા = 597
હરિફ : જાનાબેન વેલજીભાઈ ડાભી  = 361

ગામ : જાલસીકા-વસુંધરા

વિજેતા :  ધીરૂભાઇ કરસનભાઈ ડાંગર = 390
હરિફ : જગદીશભાઈ હરભમભાઈ ડાંગર  = 11

ગામ : જેપુર

વિજેતા :  શીલ્પાબેન અશોકભાઈ ચાવડા = 599
હરિફ : રાજુબેન અજીતભાઈ ચૌહાણ  = 301

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KAF4SgqFd6RBzyiHWCcsix

 

error: Content is protected !!