વાંકાનેર તાલુકાના ૬૧ ગામોની ચુંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે જેમાં વાંકાનેર તાલુકાના ખાનપર ગામના સરપંચો પદે મુક્તાબેન જીલ્લાભાઈ સારલાનો વિજય થયો છે……

ઉમેદવારોને મળેલા મતો

ગામ : ખાનપર

વિજેતા : મુક્તાબેન જીલ્લાભાઈ સારલા = 351
હરિફ : જાનાબેન વેલજીભાઈ ડાભી  = 09

           મૈયાબેન મીઠાભાઈ મકવાણા = 192

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/ITdstyiYTKV5TlRSErDyet

error: Content is protected !!