વાંકાનેર શહેરના આરોગ્ય નગર વિસ્તારમાં રહેતી એક પરિણીતા જેના લગ્ન 25 દિવસ પહેલા થયા હોય તેણે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફીનાઈલ પી આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના આરોગ્ય નગર વિસ્તારમાં રહેતા કાજલબેન નિમિષભાઈ કાંજિયા (ઉ.વ. 21)એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફીનાઈલ પી આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી….

અત્રે ઉલ્લેખનીય છે કે પરિણીતા કાજલબેનના લગ્નને હજુ 25 દિવસ જ થયા હોય અને તેણે આ પગલું ભરતા આ બનાવની વાંકાનેર શહેર પોલીસ દ્વારા નોંધ કરી મહિલાના આપઘાત કરવા પાછળનુ કારણ શોધવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN

error: Content is protected !!