વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર ફાટક પાસે ગઈકાલ રાજકોટ તરફથી આવતી માલગાડી હેઠળ પડતું મુકી વાંકાનેર શહેરના એક યુવાને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે..

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ગઈકાલના રોજ પરેશભાઇ ઉર્ફે પીન્ટુભાઇ રમેશભાઇ નંદેસરીયા (ઉ.વ. ૨૫, રહે. ટેલિફોન એક્સચેન્જ પાસે, વાંકાનેર) નામના યુવાને આર્થિક સંકડામણથી કંટાળી માલગાડી હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!