વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક ઓવરબ્રિજ પાસેથી પસાર થતા એક રાહદારી શ્રમિક યુવાન મખન રંધીરા આદિવાસીને રાત્રીના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મખનને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV